Breaking
-
માતારના સાયલા પાસેથી બિનવારસી મૃતદેહ મળ્યો : સોશિયલ મીડિયામાં તસ્વીર વાઈરલ થતા સાણંદ થઈ પરિવારજનો દોડ્યા
માતર તાલુકાના પરીએજ તારાપુર રોડ ઉપર એક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં બિનવારસી મૃતદેહ મળ્યો છે. યુવકના માથાના અને મુખના ભાગે…
Read More » -
અકસ્માત: રવીપુરા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એકનું મોત, બેને ઈજા
આણંદ, તા. ૧૬ પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક વહેલી પરોઢીયે કાશીયાપુરા નજીક પસાર થઈ રહેલી સેન્ટ્રો કાર ટ્રેકટરની ટ્રોલીમાં ઘુસી…
Read More » -
આણંદ જિલ્લામાં આવતીકાલે રસીકરણ પ્રારંભ,11 સ્થળોએ આરોગ્યકર્મી ને થશે રસીકરણ : તમામ સ્થળે વેકસીન પહોંચાડવામાં આવી
કોરોના મહામારીનો આણંદ જનતાએ મકકમતાથી સામનો કર્યો છે. સમગ્ર દેશ અને ગુજરાત રાજય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો તે ઐતિહાસિક…
Read More » -
આણંદના પૂર્વ સાંસદ દિલીપ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આણંદના લોકસભાના પૂર્વ સાંસદ દિલીપ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ અયવ્યો છે તેઓ દ્વારા ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરીને જાણ કરી હતી…
Read More » -
ઉત્તરાયણ ની ખરીદી કરી પરત ફરતા ત્રણ મિત્રો ઓવરટેકની આંગળી એ મોત ને ભેટ્યા : કાકાએ ભત્રીજાનું મોત સગી આંખે જોયું
મહેમદાવાદ ના ગાડવા ,નવાપુરા,મગનપુરા ના યુવાનો બાઈક ઉપર સવાર થઈ ઉત્તરાયણ ની કપડાં અને પતંગ દોરી ની ખરીદી નીકળ્યા હતા.મોડી…
Read More » -
ગુજરાતના આ ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ 31 જાન્યુઆરી સુધી લંબાવાયું
અમદાવાદઃ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આ ચારેય મહાનગરોમાં…
Read More » -
ગુજરાતમાં ધો.10 અને 12 બાદ અન્ય વર્ગો ક્યારથી શરૂ થશે, જાણો શિક્ષણમંત્રીએ શું કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે.…
Read More » -
બોરસદમાં વધુ એક બાળકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાયું
આણંદ જિલ્લાના બોરસદમાં ગત બે દિવસ પેહલા ચાઈનીઝ દોરીના કારણે બાઈક પર જતા બાળકનું ગળું કપાતા મોત નીપજ્યું હતું ત્યારે…
Read More » -
આણંદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં એક દમ ઉછાળો આજે વધુ 16 પોઝીટીવ કેસો નોંધાયા
આણંદ જિલ્લામાં આજે કોરોના વાયરસના વધુ 16 પોઝીટીવ કેસો નોંધાયા છે આજે નોંધાયેલા કેસોની માહિતી અને સમગ્ર જિલ્લા પરિસ્થિતિ નીચે…
Read More » -
આણંદ પોહચી કોરોનાની સંજીવની જાણો કેટલા લોકોને અને કેટલા સેન્ટર પર કરવામાં આવશે રસીકરણ
કોરોના કાળની કપરી પરિસ્થિતિ થાળે પડી રહી છે.સીરિમ ઇન્ટિટ્યૂટ પુણે ને વેકસીન ડોઝ પણ ગુજરાતમાં આવી ગયા અને સાંજ સુધીમાં…
Read More »